મોરબી: મોરબીના લુણસર ગામે બહુચર માતાજીના મંદિર બસ સ્ટેશન ચોકમાં હરસીધ્ધી યુવક મંડળ દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા નોરતે બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે રાજા હરિશ્ચંદ્ર નાટક ભજવાશે અને ૩જી ઓક્ટોબર નવરાત્રીના આઠમા નોરતે સોમવારે રાત્રે ૯:૩૦ કલાકે “ગાય માતાનો આશીર્વાદ” નાટક ભજવાશે જેમાં હરસીધ્ધી યુવક મંડળ દ્વારા ધર્માદાના લાભાર્થે યોજવામાં આવેલ નાટકમાં ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.