જુથ બંધીના લબકારા વચ્ચે પક્ષના નારાજ ચાલતા લોકોને મનામણાં માટે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ સી.આર.પાટીલ ઓચિંતી મોરબીની મુલાકાતે
મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણી આડા હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક તો ઝુલતા પુલ જેવી દુર્ઘટના ઘટીજેથી ભાજપને ચુંટણીમાં ફટકો પડે તેમ સાથે સાથે મોરબીમાં જુથબંધી પણ જોવા મળી રહી છે જેમાં પક્ષના ઘણા લોકો નારાજ છે તેથી તેમને મનામણાં માટે આજે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની ઓચિંતી મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે
મોરબી-માળીયા બેઠક ઉપર ભાજપ દ્વારા કાંતિભાઇ અમૃતિયાને ટીકીટ આપતા એક જૂથ અંદરખાનેનારાજ ચાલતો હોઈ તેના લીધે ઘણા ભાજપના આગેવાનો પણ નારાજ થયા હોઈ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ આજે ઓચિંતા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ મોરબીની મુલાકાતે પોહચી ગયા છે લોકોના મુખે એવી ચર્ચા થઈ રહી છે મોરબીમાં ભાજપમાં જે જુથબંધીના લબકારા થઈ રહ્યા છે અને ભાજપમાં જે લોકો નારાજ છે તેમને મનાવવા માટે આવી પહોંચ્યા હોવાની લોક મુખે ચર્ચા થય રહી. સી.આર. પાટીલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી ઓફીસીયલ જાહેરાત કરવામાં આવી ન હતી ક્યાંક કાંતિભાઇ અમૃતિયાના વાણી વિલાસના લીધે પણ સી.આર. પાટીલ આવ્યા હોવાનું લાગી રહ્યું છે. કોઈપણ પ્રકારની જાણકારી મહીતી આપ્ય વગર જ મોરબીની મુલાકાતે આવેલ છે ત્યારે આ મુલાકાત કેટલી કારગાર નિવળે છે તે જોવું રહ્યું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...