ઝુલતા પુલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે મચ્છુમાંના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા દ્વારા મોક્ષયજ્ઞ યોજાયો
વધુ જુઓ
હિટ વેવને ધ્યાનમાં રાખી મતદાન મથકના 239 લોકેશન પર કરવામાં આવી વ્યવસ્થા
મોરબી : આવતીકાલે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીને છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ વેવને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ૬૫- મોરબીના ૬૦ લોકેશન, ૬૬- ટંકારાના ૬૫ લોકેશન તથા ૬૭- વાંકાનેરના ૧૧૪ લોકેશન મળી કુલ-૨૩૯ લોકેશન ઉપર મતદાન મથકના બહારના ભાગે મંડપની વ્યવસ્થા કરવામાં આવશે.
હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે...
મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 230 દર્દીઓએ લાભ લીધો
અત્યાર સુધીના ૩૧ કેમ્પ માં કુલ ૧૦૧૧૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો...
મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરને આંગણે ઉજવાશે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ
મોરબી: મોરબી શહેરને આંગણે શ્રીનરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રીસ્વામીનારાયણ મંદિર માં બિરાજમાન સર્વાવતારી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ ના રોજ ઉજવવા જય રહ્યા છીએ, આ મહોત્સવના અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવશે,
જેમાં મુળીધામના આભૂષણ...