મોરબી: પાટીદાર નવરાત્રી મહોત્સવનાં આયોજકો ની અનોખી પહેલ

મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણ માં દર વર્ષે ઘાયલ પક્ષીઓ ને સારવાર કરવા ના હેતુ થી ચાલતું “મને બચાવો” પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ 2023 નું આ અભિયાન નો જેટલો પણ ખર્ચ થતો હોય છે તેમાં ડોક્ટર ની ફી, દવાઓ નો ખર્ચ,મંડપ નો ખર્ચ વગેરે તમામ ખર્ચ (અંદાજિત ૧ લાખ રૂપિયા) મોરબી ની પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આપવા માં આવશે

કર્તવ્ય જીવદયા કેન્દ્ર

હેલ્પલાઇન – 757486886,7574885788

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img