મોરબી: અનસ્ટોપેબલ વોરીયર -NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ તા.૨૮-૦૩-૨૦૨૩ ને મંગળવાર ના રોજ ૬૩ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
આજે મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે ફ્રેન્ડસ ક્લબ, ફર્સ્ટ ક્રાઇના સૌજન્યથી તથા બીટી સવાણી કિડની હોસ્પિટલ અને સન્ડે સ્કૂલ તથા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ સફળતા પૂર્વક યોજાયો.ગીતાંજલી વિદ્યાલય ખાતે 12 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વ્યક્તિઓને વિનામૂલ્યે હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર,વેલસ્કોપની તપાસ કરી આપવામાં આવી.
આ કેમ્પમાં ધોરણ ૬ થી...
અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપર ટોકીઝ- સી.પી.આઇ ચોક, નગરદરવાજા -સોની બજાર-ગ્રીન ચોક- દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર માર્ગદર્શન હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિના આગોતરા આયોજનના ભાગરૂપે જૂન માસની ‘મેલેરીયા વિરોધી માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગચાળો જેમાં મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય...