મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પીજી પટેલ કોમર્સ કોલેજની દીકરીઓને વાસ્તવિકતા પર બનેલી ફિલ્મ ધ કરેલા સ્ટોરી બતાવવા માટે ખાસ નિશુલ્ક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ખોટી રીતે ધર્માંતરણથી માંડીને આંતકવાદ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપે કોલેજની યુવતીઓ માટે આજે સ્કાય મલ્ટીપેક્ષમાં ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું ખોટી રીતે ધર્માંતરણ કરી યુવતીઓનું શોષણ પર પ્રકાશ પાડતી ફિલ્મ ધ કરેલા સ્ટોરી રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક વાત્સત્વિક કહાની પર આધારિત છે. આ દર્દનાક દાસ્તાન ધરાવતી આ ફિલ્મ યુવતીઓ નિહાળીને જાગૃત એ માટે આ ફિલ્મને આજે સ્કાય મલ્ટીપેક્ષ સિનેમામાં પીજી પટેલ કોમર્સ કોલેજની તમામ યુવતીઓ માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...