મોરબી: આજે તારીખ 21/10/2023 શનિવાર નાં રોજ ચરાડવામાં આવેલ શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો મહિનો એટલેમાં આદ્ય શક્તિનું પર્વમાં દુર્ગાનું પર્વ ગામડે ગામડે મોટા શહેરોમાં માનો મહિમા ગરબા દ્વારા રજૂ કરવામાં આવે છે સેરિયે સેરીએ ગલી ગલીમાં ગરબીઓ સાથે માનાં પર્વની ઉજવણી થાય છે.
પરંતુ જ્યારે આજ વસ્તુને ઉજવણી શાળામાં કરવામાં આવે છે ત્યારે નાનાં નાના ભૂલકાઓ. નાની બાળાઓ શિક્ષકો સાથે ગરબા લે છે ત્યારે આનંદ અનેરો બને છે. આવી જ ઉજવણી આજ રોજ શાળામાં કરવામાં આવે જેમાં બાળકો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં મનમોહક મોહી લીધું હતું. વિવિધ ડ્રેસ સ્પર્ધા , સુંદર ગરબા ગાવામાં નંબર આપ્યા હતા , સાથે સાથે બાળકોને મનોજભાઈ મકવાણા દ્વારા બાળકોને દાબલીનો નાસ્તો કરાવી બાળકોનો ઉત્સા વધાર્યો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષકગણ નો ફાળો અમૂલ્ય હતો. આ કાર્યક્રમને શાળાના આચર્યા દ્વારા બધા જ બાળકોને અભિનદન આપ્યા હતા.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી...
મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન...