મોરબી: આજે તારીખ 21/10/2023 શનિવાર નાં રોજ ચરાડવામાં આવેલ શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો મહિનો એટલેમાં આદ્ય શક્તિનું પર્વમાં દુર્ગાનું પર્વ ગામડે ગામડે મોટા શહેરોમાં માનો મહિમા ગરબા દ્વારા રજૂ કરવામાં આવે છે સેરિયે સેરીએ ગલી ગલીમાં ગરબીઓ સાથે માનાં પર્વની ઉજવણી થાય છે.
પરંતુ જ્યારે આજ વસ્તુને ઉજવણી શાળામાં કરવામાં આવે છે ત્યારે નાનાં નાના ભૂલકાઓ. નાની બાળાઓ શિક્ષકો સાથે ગરબા લે છે ત્યારે આનંદ અનેરો બને છે. આવી જ ઉજવણી આજ રોજ શાળામાં કરવામાં આવે જેમાં બાળકો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં મનમોહક મોહી લીધું હતું. વિવિધ ડ્રેસ સ્પર્ધા , સુંદર ગરબા ગાવામાં નંબર આપ્યા હતા , સાથે સાથે બાળકોને મનોજભાઈ મકવાણા દ્વારા બાળકોને દાબલીનો નાસ્તો કરાવી બાળકોનો ઉત્સા વધાર્યો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષકગણ નો ફાળો અમૂલ્ય હતો. આ કાર્યક્રમને શાળાના આચર્યા દ્વારા બધા જ બાળકોને અભિનદન આપ્યા હતા.
આવતી કાલે તારીખ ૦૬-૦૮- ૨૦૨૫ ના બુધવાર નાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે વિજ પુરવઠો બંધ રહેશે.
જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ...
મોરબી જીલ્લાના કાર્યરત એવા મોરબી જીલ્લા વકીલ મંડળના પુર્વપ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સંચાલીત એસોસીએટમાં આરતીબેન એડવોકેટ તરીકે કાર્યરત છે જેને ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરી દ્વારા કાયદાના સલાહકાર તરીકે નીમણુક આપવામાં આવે છે.
આ ખુશીના સમાચારથી સમ્રગ અગેચાણીયા એસોસીએટ ના સીનીયર તથા જુનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા(પુર્વ પ્રમુખ મોરબી બાર...