હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે મોરબીનાં મહેન્દ્રનગરની સોમનાથ પાર્ક સોસાયટી ખાતે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
જેમાં બહોળી સંખ્યામાં સોસાયટીનાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો યાત્રા માં ઉપસ્થિત રહ્યા હતાં અને ખાસ કરીને મહિલાઓ દ્વારા રાસ ગરબા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લામાં ચોરી, ચીલ ઝડપ તેમજ મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર મીતાણા પાસેના ઓવરબ્રિજ પહેલા રિક્ષામાં બેસી મહિલા જતા હોય તે દરમિયાન રોડ પર એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવી મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝુટવીને નાસી ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી...
મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક બાની વાડી સામે આવેલ લાભ ગેરજ પાસે રોડ ઉપર યુવકે આરોપી સ્કોર્પિયો ચાલક પાસે મજૂરીના પૈસા માગતા આરોપીને સારું ન લાગતા અન્ય શખ્સોને ફોન કરી બોલાવી આરોપીઓ ગાડી લઈ આવી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે યુવક તથા ગેરેજના કર્મચારીઓને માર...
મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી...