મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં તા.18ને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં ઢોલરાની પ્રખ્યાત મંડળી દ્વારા રામામંડળની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે તો આ કાર્યક્રમમાં પધારવા હિતેશભાઈ લક્ષ્મણભાઈ કાલરીયાએ જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
