મોરબીના મકનસર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
વધુ જુઓ
મચ્છુ -2 ડેમ રિપેર અર્થે ખાલી કરવામાં આવશે:૩૪ જેટલા ગામો ને નદીના પટમાં ન જવા સૂચના
મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા
મોરબી તાલુકના (૧)જોધપર (૨)લીલાપર (૩)ભડીયાદ (૪)ટીંબડી (૫)ધરમપુર (૬)રવાપર (૭)અમરેલી (૮)વનાળિયા (૯)ગોર ખીજડીયા...
મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે
૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં નવલખી રોડ મોરબી ખાતે યોજાશે આ સમૂહલગ્નમાં ૨૧ યુગલો લગ્નગ્રંથી...
માળીયાના બગસરા ગામે પીવાનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ
માળીયા (મી): માળિયા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી મળતુ ન હોવાથી ગામમાં નવો સંપ બનાવવા અને પાણીની પાઈપલાઈન નવી નાખી પાણી આપવા બગસરા ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરવઠા વિભાગને લેખીત રજુઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ માળીયા મી તાલુકાના બગસરા પીવા નું પાણી પુરતુ નો આવતા ગ્રામજનો અને મહિલાઓ...