મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લાખો લોકો અત્યારે પોતાની ઘરની છત ઉપર સોલાર લગાવી વીજ બિલને ઝીરો અથવા તો સાવ ઓછું કરી રહ્યા છે. ત્યારે તમે પણ જો તમારું વીજ બીલ ઝીરો કરવા માગો છો ? તો તમે કેમ હજુ સુધી Suntel નું સોલાર લગાવ્યું નથી તો આજે જ Suntel સોલારનો સંપર્ક કરો સોલાર વસાવો અને ફ્લેટના વધતા જતા મેન્ટેનન્સ માંથી મુક્તી મેળવો.
હાલ Suntel સોલારમા સબસિડી પણ શરૂ છે જેનો લાભ દરેક ગ્રાહકને મળવા પાત્ર છે જેમાં ફ્લેટના કોમન મીટર પર મેળવો KW ૧૮૦૦૦ ની સબસિડી અને સોલાર રૂફટોફ ફક્ત ૧,૪૭,૦૦૦ માં સાથે ૭૮,૦૦૦ સુધીની સરકાર માન્ય સબસિડી તેમજ આ Suntel સોલાર જો તમે લગાવા માગતા હોય અને તેમાં તમે લોન કરવા ઇચ્છતા હોય તો ઓછા વ્યાજ દરે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
તેમજ વધું માહિતી માટે સંપર્ક કરો રજનીશ કોરીંગા (નેકનામવાળા) મો.૯૭૨૫૬ ૩૪૩૮૫ તથા રશ્મીન ચાડમીયા (ખરેડાવાળા) મો. ૮૮૬૬૬ ૬૦૫પર તથા રાજેશ ભીમાણી (ખાનપરવાળા) મો.૯૭૨૪૧ ૩૭૭૭૩.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...