ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતું .જેમાં જીજ્ઞાશું વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી
આ મેળામાં ટંકારા તાલુકાના નગરજનો, વાલીગણ, વિદ્યાર્થીઓઓ પ્રદર્શન નિહાળવા પધાર્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ રજુ કરી હતી આ મેળામાં ટંકારા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના પ્રભુલાલ કામરીયા તેમજ માજી સરપંચ કાનભાઈ ત્રિવેદી , નિલેશભાઈ પટ્ટણી , જયેશભાઈ સેજપાલ , સુકેતુભાઈ રાવલ , સરપંચ શ્રી ગોરધનભાઇ ખોખાણી , જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભુપતભાઇ ગોધાણી , શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ના આચાર્ય ખાંભલાસર , ઓરપેટ કન્યા વિદ્યાલય ના આચાર્ય અસ્મિતાબેન ગામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને પ્રદર્શન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...