ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતું .જેમાં જીજ્ઞાશું વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી
આ મેળામાં ટંકારા તાલુકાના નગરજનો, વાલીગણ, વિદ્યાર્થીઓઓ પ્રદર્શન નિહાળવા પધાર્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ રજુ કરી હતી આ મેળામાં ટંકારા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના પ્રભુલાલ કામરીયા તેમજ માજી સરપંચ કાનભાઈ ત્રિવેદી , નિલેશભાઈ પટ્ટણી , જયેશભાઈ સેજપાલ , સુકેતુભાઈ રાવલ , સરપંચ શ્રી ગોરધનભાઇ ખોખાણી , જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભુપતભાઇ ગોધાણી , શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ના આચાર્ય ખાંભલાસર , ઓરપેટ કન્યા વિદ્યાલય ના આચાર્ય અસ્મિતાબેન ગામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને પ્રદર્શન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...