વડગામનાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે કરેલી ધડપકડ નાં વિરોધ માં મોરબીમાં આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મોરબી નાં આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ધરણાં યોજી કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરેલ છે તે ગેર કાયદેસર રીતે કરેલ છે
કારણકે ધારાસભ્ય ની ધરપકડ કરવી હોય તો સ્પીકર ને જાણ કરવી પડે અને ધરપકડ જ્યાં થી કરી હોય ત્યાં ની કોર્ટ માં પહેલા રજૂ કરવા જોય અને પછી કોર્ટ ની મંજૂરી લય જ્યાં ફરિયાદ થય હોય ત્યાં લય જવા જોય પણ આતો દલિત સમાજ ના નેતા ની ધરપકડ કરી દલિત સમાજ ને ડરાવવા નો પ્રયત્ન થઈ રહ્યો છે
અમારા દલિત સમાજ ના નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ની ધરપકડ ને વખોડીએ છીએ તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નાં આગેવાનો એ જણાવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...