- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “સાંસદ ખેલ સ્પર્ધા” ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા ઈચ્છુક...

મોરબીમાં શાસ્ત્રી રસિકભાઈ વ્યાસ દ્વારા વડસાવત્રી પૂજનનું આયોજન

મોરબી: વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે...

મોરબીના સોખડા ગામાના પાટીયા નજીક ફેકટરીના ટાંકામાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામાના પાટીયા પાસે આવેલ બ્રાઉન્ડ ફોલ પેપેર મીલમાં કામ કરતા કૈલાશભાઇ ઉડાડીયાભાઈ રાઠવા (ઉ.19) નામના યુવાનનું પેપરમિલના ટાંકામાં ડૂબી...

મોરબીના આલાપ રોડ પરથી દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબી : શહેરના આલાપ રોડ પરથી મનોજભાઈ ઉર્ફે ભુરો નંદલાલભાઈ ચૌહાણ રહે. ગ્રીન ચોક મોચી શેરી વાળને વિદેશી દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ કિંમત...

મોરબી જીલ્લા ભાજપ ઔદ્યોગિક સેલના હોદેદારોની નિમણુંક કરવામાં આવી

મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ...

મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા આશરે ૧ લાખની કિમતના મોબાઈલ શોધી પરત કર્યા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા નાગરિકોના ખોવાયેલા મોબાઈલ શોધી આપી પરત કર્યા છે મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન...

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટિમ દ્વારા નિર્જળા એકાદશી ની પ્રેરણાદાયી ઉજવણી

આજનો દિવસ એટલે એકાદશી જેને આપણે ભીમ અગિયારસ અથવા નિર્જળા એકાદશી તરીકે ઉજવીયે છીએ ત્યારે આજરોજ મોરબી ખાતે ચકિયા હનુમાનજી મંદિર પાસે જરૂરિયાત મંદ...

યોગ અંગેના દસ્તાવેજીકરણનું મોરબી અને વાંકાનેરમાં શૂટિંગ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અદાણી ફાઉન્ડેશન ના સીએસઆર સહયોગથી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે...

રાષ્ટ્રીય શિક્ષણનીતિ આવકાર્ય રાજ્યની શિક્ષણનીતિ દિશાહિન – સરસ્વતી શિશુમંદિર

મોરબીની શૈક્ષણિક સંસ્થા શિક્ષણમંત્રીને રજૂઆત મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના ટ્રસ્ટી અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ આવકારવામાં આવી છે...

હું નહીં બોલું ! મને બીક લાગે, મારા સગા છે : મોરબીની મૌન જનતા

વાત કરીએ મોરબીના વિકાસની તો જ્યારે સમગ્ર રાજ્યમાં અને દેશમાં સુશાસનના ગીત ગવાય છે ત્યારે આપણા મોરબી સાથે જ ઓરમાયું વર્તન કેમ ?મોરબી જ...

તાજા સમાચાર

- Advertisement -spot_img