- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી થી પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા જઇ રહેલી બહેનો માટે લસ્સી નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની મોરબી જિલ્લા દ્વારા લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી અને કચ્છ ની બહેનો એસટી બસ મારફતે...

મોરબી ની સુમતીનાથ સોસાયટીમાં પાણી નો વાલ્વ તુટી જતાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે

વહેલી તકે પીવાના પાણીનો વાલ્વ રીપેરીંગ થાય તેવી સ્થાનિક લોકોએ દ્વારા માંગણી ઉઠી છે મોરબી : આકરાં ઉનાળે મોરબી નાં ઘણા બધા વિસ્તારોમાં પીવા નાં...

મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા તા.૨૬ જૂનના રોજ દરેક તાલુકામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના...

હાર્દિક પટેલ નાં ભાજપ પ્રવેશ લઇને અમીત શાહ અને આનંદીબેના જુથ વચ્ચે સોશ્યલ મીડિયામાં વોર છેડાયું

અમદાવાદઃ હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયા બાદ તે કેસરિયો ધારણ કરશે તેવી અટકળો થઈ રહી છે. જોકે ખુદ હાર્દિકે કહ્યું છે કે હાલ તે...

મોરબીમાં સમાધાન કેસમાં સમાધાન પંચની હાજરીમાં છુટા હાથની મારામારી થઈ

મોરબી માં ઘરેલુ ઝગડ ના સમાધાન કેસમાં માં ભેગા થયેલા બે પરિવારો વચ્ચે મારામારી થતાં અને જોઈ લેવા ની ધમકી આપતા મામલો સમાધાન નાં...

મોરબીના પંચાસર રોડ પર ના ખેતરમાં આધેડનો ગળે ફાંસો ખાઇ આપઘાત

મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા દીનેશભાઇ છગનભાઇ પાડલીયા (ઉ.52) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના પંચાસર રોડ ઉપર આવેલ ખેતરમાં લીંબડાના ઝાડ સાથે દોરડુ...

સ્કાઈ મલ્ટીપ્લેક્સમાં આજે દેવ પગલી સાથે જયેશભાઇ જોરદાર ફિલ્મ નિહાળવાની તક

આજે સાંજે 7 વાગ્યે દેવ પગલી ફિલ્મનો શો નિહાળવાની સાથે પોતાનું પરફોર્મન્સ પણ પ્રસ્તુત કરશે મોરબી : સમગ્ર દેશ અને સમાજ માટે ચિંતાપ્રેરક અને સંવેદનશીલ...

મોરબીમાં આજે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે કેસ ક્રેડિટ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોરબીમાં આજે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે દિનદયાળ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત કેસ ક્રેડિટ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું...

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે છાસ વિતરણ કરાયું

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સવારના 9: 30 કલાકે પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જુનાં બસ સ્ટેન્ડ પાસે અંદાજે ૧૦૦૦થી વધુ...

મોરબી : હળવદ દુર્ઘટના માં મુત્યુ પામેલા 12 શ્રમિકોને મોરબીમાં શ્રદ્ધાંજલિ આપવા આવશે

મોરબી: હળવદ જીઆઇડીસી માં સાગર સોલ્ટ કારખાના ની દિવાલ ઘસી પડતાં દર્દનાક દુર્ઘટનામાં પાંચ પુરુષ ચાર મહિલા અને ત્રણ બાળકો સહિત ૧૨ શ્રમિકો ને...

તાજા સમાચાર

- Advertisement -spot_img