- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

લાલપર ગામે આજે તા.17/5/2022ના રોજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે

મોરબી નજીક આવેલા લાલપર ગામ ખાતે શ્રી રામ રાજ ગૌશાળા લાલપર ના લાભાર્થે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ શ્રી રામકથાનું લાલપર ગામ સમસ્ત તારીખ 13/...

વડાપ્રધાનએ આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ ના મંત્રને સાકાર કરીને કોઇ પણ સમાજના વિકાસમાં રાજ્ય સરકાર તેની સાથે રહેવા પ્રતિબદ્ધ છે -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મ ભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી મોરબીના વવાણિયામાં આહીર સમાજ સંચાલિત માતૃશ્રી...

માળીયાના ખાખરેચી નજીક કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જતા માસૂમ બાળકનું મોત

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલ સિરામિકના કારખાનામાં મજૂરી કામ કરીને પેટીયું રળતા આદિવાસી પરિવારનો ત્રણ વર્ષીય માસૂમ બાળક મશીનના બેલ્ટમાં આવી...

ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને હેરાન કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયા મિંયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ફેક એકાઉન્ટમાંથી ન્યુડ વિડીયો ફોન દ્વારા તેમજ સ્ટોરી મેન્સન કરી મેસેજમાં ગાળો આપીને...

લુણસર ગામે વસીયાણી પરીવાર દ્વારા નવચંડી યજ્ઞ અને માતાજી નાં નવરંગો માંડવા નું આયોજન

વાંકાનેર તાલુકાના લુણસર ગામે શ્રી ખોડિયાર માતાજી તથા મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવાનું આયોજન વસિયાણી પરિવાર દ્વારા કરેલ છે. જેમાં 11 યજ્ઞકુંડ...

ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કીરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ છે તેઓ નાનપણથી જ સેવાને વરેલા અને કંઇક કરી છુટવાની ભાવના નાનપણથી જ મેળવેલ એવા મૂળ...

જામનગર આર્ટ ક્લબ દ્વારા જામનગર, ધ્રોલ, મોરબીના કલાકારો માટે ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન.

મોરબી ખાતે, પ્રખ્યાત જગ્યાએ જામનગર આર્ટ ક્લબ દ્વારા ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વિષય: પોટ્રેટ રિયાલિસ્ટિક, ક્રિએટિવ પોટ્રેટ, જૂની હેરિટેજ સ્ટ્રક્ચર, કલ્ચરલ હેરિટેજ...

મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી યોજાઈ

મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી આજ તારીખ 17/5/2022ના રોજ મોરબી મુકામે મળી હતી જેમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી...

હળવદ નગરપાલિકા દ્વારા ચાર મહિના પહેલા નંખાયેલી નવી સ્ટ્રીટ લાઈટો હજુ બંધ હાલતમાં

હળવદ પાલિકા ના વોર્ડ.૫ માં છવીસ લાખ ના ખર્ચે નખાયેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાનું મુહૂર્ત નથી મળતું? શહેર ના સરા ચોકડી થી નંદન સોસાયટી સુધી...

શિક્ષકો દ્વારા કચ્છથી વલસાડ સુધી 1600 કિમિ સાયકલ યાત્રા

ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ 1600 કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા ગુજરાતના 1600કિમી દરિયાકાંઠાની...

તાજા સમાચાર

- Advertisement -spot_img