- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના વવાણીયા ગામે માતૃ શ્રીરામબાઈ માં ની જગ્યામાં ૧૭ મો પાટોત્સવ ઉજવાશે

સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટી સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. માળિયા તાલુકાના વવાણીયા ગામે આવેલ આહીર સમાજ સંચાલિત આસ્થા અને...

ટંકારા મહિલા મોરચાની ટીમ દ્વારા વિવિધ ગામોની મુલાકાત કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા દરેક છેત્રે પ્રાવધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે આજે ટંકારા તાલુકા મહિલા મોરચા દ્વારા વિવિધ ગામોની મુલાકાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં...

મોરબીમાં સીડીએસ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

મોરબી નું સીડીએસ ટ્રસ્ટ એટલે ગાય, દિકરીઓ અને વિધાથીર્ઓ માટે કામ કરતી સંસ્થા છે આ સંસ્થા દ્વારા મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન...

હળવદ માળિયા હાઇવે પર ઘઉં ભરેલું ટેલરે પલ્ટી મારી

હળવદ માળિયા હાઇવે પર ઘઉં ભરેલું ટેલર પલ્ટી મારી જતા ડીવાઈડર કૂદી જતા અકસ્માત સર્જાયો માળીયા-હળવદ હાઈવે જાણે અકસ્માતનું કેન્દ્ર બની ગયો હોય તેમ દિન-પ્રતિદિન...

દિલ્હી ખાતે યોજાયો ભાજપા બક્ષીપંચ મોરચાનો વર્કસોપ

ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક ર્ડો. કે લક્ષ્મણજી રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર અમિત...

હળવદ ધ્રાંગધ્રા દરવાજા પાસે ટ્રાફિક સમસ્યા થી હળવદની જનતા પરેશાન

હળવદમા દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યામાં ખુબજ વધારો થઈ રહ્યો છે ૧૭૦૦૦૦ ની વસ્તી ધરાવતા હળવદ માં રાહદારીઓને ખુબજ પરેશાની વેઠવી પડે છે હળવદ...

મોરબીમાં સતશ્રી ની કથાની જાત મહેનતથી પૂર્વ તૈયારી કરતા ઉમિયા માનવ મંદિરના ટ્રષ્ટીઓ

ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ સામે દરિદ્ર નારાયણ માટે, જરૂરિયાતમંદો માટે જેમને દિકરા નથી કે દિક્તિઓ જ છે અને સાસરે છે એવા વડીલ વૃધ્ધો માટે...

મોરબીમાં વાહન ચોરીનો સિલસિલો યથાવત વધુ એક બાઈકની ચોરી

મોરબીમાં રોજ વધતી જતી બાઈક ચોરીની ઘટના મોરબીના રામચોક નજીક નવી પીપળી ગામે રહેતા કલ્પેશભાઈ ચમનભાઈ સનાવડાનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરી થઈ જતા...

શિવ રંજની મ્યુઝિકલ ગ્રુપનું સરાહનીય કાર્ય

ઘોરની આવકમાંથી રોટરીના પ્રોજેક્ટમાં આપ્યો સહકાર. શિવરંજની મ્યુઝીકલ ગ્રૂપ હળવદ દ્વારા સંગીત સંધ્યા તેમજ ધૂન,ભજન વગેરેનો ધાર્મિક પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે.જે કાર્યક્રમમાં થતી ઘોરની...

વાધરવા ગામે ત્રણ મકાનો ને નિશાન બનાવતા તસ્કરો

માળિયા તાલુકાના વાધરવા ગામમાં ગત રાત્રીના તસ્કર ટોળકી ત્રાટકી હતી જેને ગામના ત્રણ મકાનો ને નિશાન બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ...

તાજા સમાચાર

- Advertisement -spot_img