- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

નાગડાવાસના પાટીયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી : મોરબી માળીયા હાઈવે નવા નાગડાવાસ ગામના પાટીયા નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે...

વાવડી-વનાળીયા રોડનું રીપેરીંગ શરૂ થતાં જિલ્લા પંચાયત અધ્યક્ષે મુલાકાત લીધી

મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના...

રાજપર નજીક જૂના મનદુઃખ બાબતે ત્રણ ઈસમોએ યુવાનને માર માર્યો

મોરબી : મોરબીના આમરણ (બાદલપર) ગામે રહેતા યુવકના પિતાજીએ તેમના કૌટુંબિક સગાની પુત્રીના બાળલગ્ન અટકાવ્યા હોવાનો વેમ રાખી ત્રણ શખ્સોએ રાજપર ગામ નજીક યુવાનને...

ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો રાંધણગેસના ભાવમાં વધારો ઝીંકાયો

આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે.LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.14.2 કિલોના સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ...

ટંકારાની ન્યુ વિઝન સ્કૂલમાં ધોરણ 10 પછીની કારકિર્દી બાબતે સેમિનાર યોજાશે

ટંકારા : ટંકારાની ન્યુ વિઝન સ્કુલ ખાતે દર્શન યુનિવર્સીટી દ્વારા “ધોરણ 10 પછી શું” વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં ધોરણ 10 પછીના કેરિયર...

મોટા દહીંસરા ગામે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદ

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે વર્ષ 2016 માં જુના ઝગડાનો ખાર રાખી યુવકને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવાના ગુન્હામાં મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ...

મોરબીનાં સરદાર નગર (માણેકવાડા) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામા મંડળ નું આયોજન

મોરબી : મોરબી જિલ્લાના સરદારનગર(માણેકવાડા)માં આનંદેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોનો લાભ લેવા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું...

કચ્છથી કારમાં વિદેશી દારૂ ભરીને આવતા ઈસમને માળીયા પોલીસે દબોચી લીધો

માળીયા : કચ્છથી એક કારમાં વિદેશી દારૂ માળીયા તરફ આવતો હોવાની બાતમીને આધારે માળીયા મિંયાણા પોલીસે નેશનલ હાઈવે પર હોનેસ્ટ ચેક પાસે વોચ ગોઠવીને...

મોરબીમાં મહિલા સામાજિક કાર્યકર દ્વારા બિનવારસી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો

કોરોના મહામારી નાં કપરાં સમયે સિવીલ હોસ્પીટલમાં અનેક સરાહનીય કામગીરી કરનાર મહિલા સામાજિક કાર્યકર તેમની સામાજિક સેવાઓ ની સુવાસ ફેલાવી હર હંમેશ લોકો ની...

મોરબીના તબીબનું કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માન

મોરબી : મોરબીના દાંતના ડોક્ટર ડો. મિલન ઉઘરેજાને ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કેન્દ્રીયમંત્રી સ્મૃતિબેન ઈરાનીના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસનો...

તાજા સમાચાર

- Advertisement -spot_img