- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી આમ આદમી પાર્ટીમાં શહેર ઉપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ ગઢવીની નીમણુંક કરાઈ

ગુજરાત માં આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાનું સંગઠન મજબૂત બનાવવા આગળ વધી રહી છે અને સામાજિક આગેવાનોને પાર્ટી સાથે જોડવા પ્રયાસ કરવામાં આવતા...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

શિક્ષકો માં રહેલી એકતા સહકાર અને ખેલદિલી ની ભાવના ઉજાગર કરવાનાં ઉમદા હેતુ થીં મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લાના શિક્ષકો માટે ડે...

હળવદ તાલુકાના મેરુપર ગામના પાટિયા નજીક બાઇક અથડાતા બાઈક ચાલકનુ મોત એક ગંભીર

હળવદ મોરબી હાઈવે રોડ નજીક આવેલ મેરુપર ગામના પાટિયા પાસે મંગળવારે રાત્રે કાર અને બાઈક નું અકસ્માત થતા બાઈકચાલક નો ૫૦ વર્ષનઘટનાસ્થળે જ કમકમાટીભર્યું...

મોરબીમાં આવતા રવિવારે તારીખ 1 મે ના રોજ મોરબીનું એક માત્ર રાહત દરે પેટ ક્લિનિકનું ઉદ્દઘાટન કરવામાં આવશે

મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી નાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવા માં આવતા પાલતુ પશુ પક્ષીઓ ને રાહતદરે થી સારવાર મળી...

શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત જલારામ મંદિરમાં નારીરત્નોને સન્માનિત કરાયા

મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓની સુપુત્રી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા (ઉપપ્રમુખ-મોરબી જીલ્લા પંચાયત) તથા શ્વેતાબેન ઠક્કર (સદસ્ય-પાટડી નગરપાલીકા), વાંકાનેર નગરપાલીકા પ્રમુખ- જયશ્રી બેન સેજપાલ, પૂર્વ...

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ઢોર અને જાનવર માટે પાણી પીવા માટે સિમેન્ટના અવાડા નિઃશુલ્ક આપવામાં આવશે

હળવદ શહેરમાં રેઢિયાર અને બિનવારસી રખડતા ઢોરની સંખ્યા ખુબજ પ્રમાણમાં છે. ગામ ની બહાર કે વગડામાં તળાવ નદી નાળા કે અવાળા માં ઢોર ને પીવા...

મોરબી ખાતે નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ સ્તંભપૂજન મહોત્સવ યોજાયો

વરિષ્ઠ સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા સૌરાષ્ટ્રભરના વડીલ સંતોની પ્રેરક ઉપસ્થિતિ ભારતીય સંસ્કૃતિના રક્ષક, પોષક અને સંવર્ધક વિશ્વવંદનીય પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પ્રગટ...

ટંકારા ખાતે જીગ્નેશ મેવાણીનાં સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક યુવા નેતા જીજ્ઞેશભાઈ મેવાણીની આસામ પોલીસે ગેરબંધારણીય રીતે કરેલી ધરપકડના વિરોધમાં આજે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ સારેસા...

મોરબીમાં વિ.સી.હાઈસ્કુલ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

મોરબી : રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધી.વી.સી ટેકનીકલ હાઇસ્કૂલ, મીટીંગ હોલ, વી.સી.ફાટક...

માળિયા (મી) નાં બગસરા ગામે વિજ પોલ અકસ્માત સર્જે તે પહેલાં બદલવાની રજૂઆત કરાઈ

માળિયા મી નાં બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા વિજ પોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિ માં હોય ગામનાં સરપંચ શ્રી ગૌરી બેન નાગજીભાઈ પીપળીયા...

તાજા સમાચાર

- Advertisement -spot_img