- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

‘ઑપરેશન સિંદૂર’:ભારતે પહેલગામ હુમલાનો લીધો બદલો: મોડી રાત્રે POK માં ભારતે કર્યો હુમલો:30 આતંકીનો સફાયો

ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના...

માળીયાના ચીખલી ગામે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી...

માળિયા (મીં) ગામની ગુલાબડી વિસ્તાર પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા મીંયાણા ગામની સીમ ગુલાબડી વિસ્તાર પાસેથી પાસેથી હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે એક ઈસમને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીંયાણા...

હળવદના નવા દેવળીયા ગામે ખુટીયા બચાવવા જતાં ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત

હળવદ તાલુકાના નવા દેવળીયા નવા પ્લોટ વિસ્તારમા હનુમાનજી મંદિરની સામે બે ખુટીયા બાજતા બાજતા રોડ તરફ આવતા ખુટીયાઓને બચાવવા જતા રોડની સાઈડમાં ચાલીને જતા...

ટંકારા નગરનાકા પાસે હાઈવે રોડ પર ટ્રકે પાછળથી ઠોકર મારતા આઇ ટેન કારમાં નુકસાન

ટંકારા લતીપર ચોકડીના ઓવર બ્રીજના છેડે નગરનાકા પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અચાનક આઇ ટેન કારને પાછળથી હડફેટે લેતા યુવકની કારમાં નુકસાન થયું હોવાથી...

મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ પરશોતમ ચોકમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી શહેરમાં બાઈક ચોરીની ઘટનામાં દિવસે ને દિવસે વધારો નોંધાયો રહ્યો છે ત્યારે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ પરશોતમ ચોકમાં શનીદેવના મંદિર બહાર દિવાલ પાસેથી...

મોરબીમાંથી ‌ચોરી થયેલ ત્રણ મોટરસાયકલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડયો 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને...

માળિયાના મોટા ભેલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયાં 

માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમીના આધારે માળીયા મીયાણાના મોટા ભેલા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીયાણા...

મોરબી જિલ્લામાં વર્ષ 2024-25માં સગર્ભા, બાળકો સહિત 47,112 લોકોનું રસીકરણ કરાયું

રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ...

ગુજરાત વિજ્ઞાન પ્રવાહના પરિણામમા 99.78 પર્સેન્ટાઇલ મેળવી કાવઠીયા નંદનીબેને પરિવારનુ ગૌરવ વધાર્યું 

મોરબી તાલુકાના બેલા(રં) ગામના વતની હાલ મોરબી રહેતા કાવઠીયા નંદની ધર્મેન્દ્રભાઇએ ગયકાલે જાહેર થયેલ ગુજરાત બોર્ડ વિજ્ઞાનપ્રવાહના પરિણામમા કુલ 650 ગુણમાંથી 604 ગુણ મેળવી...

તાજા સમાચાર

- Advertisement -spot_img