- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે

આગામી તા.૧૨ માર્ચ સુધી https://rte.orpgujarat.com આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાજયમાં હાલમાં ધોરણ- ૧ માં નબળા અને વંચિત...

જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને વાસ્મો સમિતિની બેઠક મળી

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન વાસ્મો સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં નલ જલ...

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા 15 વૃદ્ધ માતાઓને 12 મહિનાની રાશનકીટ વિતરણ કરાઈ

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા સમાજ સેવા અંતર્ગત તા 27 ના રોજ મોરબી -1 અને મોરબી -2 માટે "અડોપ્શન ઓફ માં" પ્રોજેક્ટ હેઠળ 15...

મોરબીના જેતપર ગામે શરીરે દાઝી જતાં પરિણીતાનું મોત

મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં પોતાના રહેણાંક મકાને ગરમ પાણી કરતી વખતે સાડીમાં આગ લાગી દાઝી જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

ટંકારાના ધ્રુવનગર ગામ નજીક રોડ પર કારે હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ધ્રુવનગર ગામ નજીક મામાદેવના મંદિર સામે રોડ પર અલ્ટો કારે હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ...

મોરબીના ગાંધી ચોકમાંથી એકટીવા ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીના ગાંધી ચોકમાં આવેલ ભારત પેટ્રોલિપંપમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ વૃદ્ધનુ એક્ટીવા ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

ગુમ થયેલા બાળકને તેના પાલક માતા-પિતા સાથે મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ 

વાંકાનેર: રાજકોટ શહેરમાંથી ગુમ થયેલા સગીરવયનો બાળક વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામેથી મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે શોધી કાઢી તેના પાલક માતા-પિતા સાથે મિલન...

રોલા નાખવા ભારે પડ્યાં: ઈન્સ્ટાગ્રામમા છરી સાથે પોસ્ટ કરનાર બે ઈસમોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

હળવદ વિસ્તારમાં છરી સાથે વિડીયો ઉતારી ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર બે ઈસમોને ઝડપી પાડી હળવદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક...

શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના મહંત સોમદત્ત બાપુની રક્ત તુલા યોજાઈ

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલ છે ત્યાંના મહંત શ્રી કામધેનુ વિસામો લજાઈના સ્થાપક સોમદત્ત બાપા પોતાની 22 વર્ષની ઉંમરમાં...

મોરબીમાં આવતીકાલે જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જે...

તાજા સમાચાર

- Advertisement -spot_img