- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

ટંકારાના સજ્જનપર ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

ટંકારા તાલુકાના સજ્જનપર ગામની સીમમાં જડેશ્વર રોડ પર મચ્છુ મંદિરની સામે આવેલ આરોપીની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૪૦ કિં રૂ. ૯૦૦૦ નો...

મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો 

મોરબી તાલુકાના ખાખરાળા ગામેથી વિદેશી દારૂની ૫૮ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે...

મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયાં 

મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને...

મોરબી જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી

જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરુ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભાગરૂપે આજે સવારે ૦૭ વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ...

રાજકોટ જેલમાંથી મર્ડરના ગુન્હામાં ફર્લો રજા પરથી ફરાર થયેલ આરોપી જુનાગઢથી ઝડપાયો

મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મર્ડરના ગુનામાં ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને જુનાગઢ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી જેલ...

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ; મહાકુંભમાં જનારા લોકોની ભારે ભીડના કારણે 15 ના મોત 

પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. આ દરમ્યાન નવી...

મોરબીમાં ટી.બી. ની દવા પી જતાં યુવાનનું મોત

મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા યુવાને ટી.બી.ની દવા પી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ઇન્દીરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા સંજયભાઇ પેથુભાઈ...

મોરબીના આમરણ ગામે પાણીના ખાડામાં પડી ડૂબી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં શ્રી ઉમા જીનીંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પાછળ સિમમાં આવેલ પેથરના તળાવમાં પાણી ભરાયેલ ખાડામાં પડી ડૂબી જતાં યુવકનું મોત...

ગોર ખીજડીયા પ્રા.શાળાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય “રંગોત્સવ” કાર્યક્રમ યોજાયો

મોરબીના ગોર ખીજડિયા પ્રાથમિક શાળાના 93મા જન્મોત્સવ નિમિત્તે ૧૪ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ ગોર ખીજડિયા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા...

મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક આગામી તા.24 ફેબ્રુ. સુધી ભરી શકાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ક્ષેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, રોજગાર કરતા શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાની...

તાજા સમાચાર

- Advertisement -spot_img