- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

4 ફેબ્રુઆરીએ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબી : આગામી તારીખ 4 ફેબ્રુઆરીના રોજ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા 38મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. મોરબીના ત્રાજપર ખાતે રીવેરા સિરામિકની બાજુમાં આ સમૂહ...

મોરબી જિલ્લા કલેક્ટરે ટંકારા તાલુકાના લજાઈ ગામની આકસ્મિક મુલાકાત લીધી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્ર, ગ્રામ પંચાયત, વ્યાજબી ભાવની દુકાનની તપાસ કરી મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર નાગરિકોના પ્રશ્નો માટે...

SMCની અનેક રેડ બાદ પણ એલસીબી પીઆઇ પંડ્યા નોટ આઉટ પરંતુ અન્ય અધિકારીઓ રન આઉટ થઇ રહ્યા છે 

મોરબી એસએમસીની રેડ બાદ રેલો આવતાં બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બાકી હાલ તો નાના સ્ટાફને સસ્પેન્ડ કરી જિલ્લા પોલીસ વડાએ આ હોબાળાને...

“આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઊર્જા પખવાડિયા અંતર્ગત રેલી યોજી

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટા” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી GEDA ઉજવે...

મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ ડીટેઈન કરી અમદાવાદ તથા સુરત જેલ હવાલે સિટી બી ડિવિઝન પોલીસ...

મોરબીના ટંકારામાં ભુમાફિયાઓએ દેશના ફૌજીને પણ ના છોડ્યા: શહીદ સ્મારક સ્તંભ ઉખાડીને ફેક્યો આર્મીનું અપમાન!!

જેની સુરક્ષામાં દેશ છે તે જ સુરક્ષિત નથી તેવો માહોલ બની ગયો છે, આ કૃત્ય થી દેશ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ  દેશમા નરેન્દ્ર મોદી...

મોરબીમાથી વિદેશી દારૂની 20 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના રવાપર ગામ સરદાર પટેલ સોસાયટી નજીકથી જાહેરમાંથી વિદેશી દારૂની 20 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

હળવદના સમલી ગામ પાસે આઇસર અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત; યુવકનું મોત 

હળવદ તાલુકાના સમલી ગામથી ચરાડવા ગામ તરફ જતા રસ્તે હરેશભાઈ પટેલની વાડીની સામે રોડ પર આઇશર વાહને છકડો રિક્ષાને ઠોક્કર મારતા રીક્ષા પલટી મારી...

મોરબીના મકનસર ગામે વીજ કર્મીઓ પર લોખંડના ધારીયા વડે હુમલો

બે દિવસ પહેલા મોરબીના બરવાળા ગામે વીજ કર્મીઓને માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરી મોરબીના મકનસર ગામે પીજીવીસીએલના કર્મચારીઓ વીજ બીલ ન ભરતા હોય...

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ, 10થી વધુના મોતની આશંકા

મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આમાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે 13 અખડાઓએ આજનું મૌનીઅમાવસ્યા નું અમૃત સ્નાન રદ...

તાજા સમાચાર

- Advertisement -spot_img