- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાયા

રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી માતજી સહિત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન...

મોરબીના અમરનગર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં આવેલ ઓમશીવ એન્ટરપ્રાઈઝ કારખાનાની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ દશરથભાઈ બાબુભાઈ કોળી...

મોરબીના રંગપર ગામે કારખાનામાં સીડી પરથી પટકાતા બાળકનુ મોત 

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઇમ્પીરીયલ સીરામીક લેબર ક્વાર્ટરના પહેલા માળની સીડી ઉપરથી નીચે પડી જતા બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સીબુ...

વાંકાનેર : સરતાનપર પાસે આવેલ કારખાનામાંથી 600 કિલો કોપર વાયરની 

વાંકાનેર: વાંકાનેરના સરતાનપર ગામ પાસે નવા બનતા ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના કારખાનામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ આશરે ૪૦૦ મીટર આશરે ૬૦૦ કિં.ગ્રા. કોપર વાયર...

મોરબી બન્યું શિવમય: મોરબીના તમામ શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

મોરબી: દેવાધી દેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તા.૦૫-૦૮-૨૦૨૩ ને સોમવારથી થઈ ચુક્યો છે ૭૨ વર્ષ પછીના શુભ સમન્વય એવા પાંચ સોમવાર સાથે...

હળવદ તાલુકામાં શ્રાવણીયો જુગાર રમતા 18 ઈસમો ઝડપાયા

હળવદ: શ્રાવણ માસની શરૂઆત થતા જ જાણે પત્તાપ્રેમીઓ પાતાળમાથી બહાર આવ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના રણમલપુર અને સુંદરગઢ ગામે જુગાર...

મોરબીમાં શિવલિંગ પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને વંચિત બાળકોના પેટમાં દુગધાભિષેક કરી જીવ રાજી તો શિવ રાજીનો મેસેજ આપ્યો

શ્રાવણ માસ નિમિત્તે સેવાકાર્ય ધમધમતા રાખવાની નેમ વ્યક્ત કરતા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી મોરબી :મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા...

જોખમી રીતે બાઈકનો સ્ટંટ કરતા ઈસમને પકડી પાડી કાયદાનુ ભાન કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરી મોટરસાયકલ ચાલકને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ. મોરબી ટ્રાફિક પોલીસ...

મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ વધે, વિજ્ઞાન પ્રત્યે રસ -રુચિ વધે, અંધશ્રદ્ધા દૂર થાય તેમજ બાળકો જાતે જ વિજ્ઞાનના પ્રયોગો કરતા થાય.તેવા આશય સાથે શાળાના આચાર્ય હરેશભાઈ...

માળિયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામા આવ્યું

માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે સુનીલભાઈ માલાસણા (શ્રીદેવ મોટર્સ ભરતનગર - મોરબી) દ્વારા બાલવાટિકાથી ધોરણ ૮ આઠ સુધીના તમામ કુલ ૧૦૭ બાળકોને શિક્ષણની...

તાજા સમાચાર

- Advertisement -spot_img