- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

વાંકાનેરના નકલી વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે વઘાસીયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરતાં જીલ્લા વિકાસ અધિકારી

ડિસેમ્બર 2023માં વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદેસર રસ્તો બનાવી અને ખાનગી ટોલ ઉઘરાવી વાહનો પસાર કરવાના બનાવનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતા સમગ્ર ગુજરાતમાં આ...

મોરબી ખાતે કેનોન કંપની દ્વારા ફોટો એસોસિએશનના સહકારથી વર્કશોપ યોજાયો

મોરબી: કેનોન કંપની દ્વારા નીતિન અરોરા ફેકલ્ટી મોરબી ખાતે મોરબી ફોટો એસોસિએશનના સહકારથી હરભોલે બંકવેટ હોલ ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.  જેમાં કેનોન કેમેરાની નવી...

ટંકારા: ભુતકોટડા પ્રા. શાળામાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે શીવ સ્તુતિનું આયોજન

ટંકારા: બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રાથમિક શાળામાં શિવ સ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડિજિટલ યુગમાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ...

વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનો કેદી મહારાષ્ટ્રથી ઝડપાયો

મોરબી: વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી ટીમે...

સ્વદેશી જાગરણ મંચના મોરબી જીલ્લા સહ સંયોજક તરીકે શિવાંગભાઈ નાનકની નિમણુંક 

સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનની ગુજરાત પ્રદેશની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશના જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં વિવિધ...

માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત 

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાંથી નીકળતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા ઉં.વ....

મોરબીમાં જુગાર રમતા મહિલા સહિત ચાર ઈસમો ઝડપાયાં

મોરબી : મોરબીના યમુનાનગરમા શેરી નં -૦૩ માં રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમોને મોરબી સીટી...

મોરબી: સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ શિવાલીક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ " ઓરેકલ સ્પા એન્ડ સલુન" સ્પામાં...

નરેન્દ્ર મોદીની નેશનલ કોલ ગેસીફિકેસન મિશન 2030 : જયારે મોરબીમાં ઉલ્ટી ગંગા

આ સ્ટોરી અમે પુરાવા અને જવાબદારી સાથે લખીયે છીએ જેના ડોક્યુમેન્ટ સાર્વજનિક કર્યા છે.હાલમાં નરેન્દ્ર મોદી દ્વારા અરેબિયન ફ્યુલની આયાત ઘટાડવા માટે નેશનલ કોલગેસીફિકેશન...

શ્રાવણ મહિનાને વિશેષ રીતે ઉજવવા જડેશ્વર મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

મોરબી: આવતીકાલ તારીખ 05/08/2024 અને સોમવાર થી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ સ્ટેશન રોડ મોરબી દ્વારા...

તાજા સમાચાર

- Advertisement -spot_img