હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની ચેતનાબેન બીપીનભાઈ સંઘાણીનુ તા. ૧૪-૦૭-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ...
દીકરી CA ફાઈનલની પરીક્ષામાં ઉતિર્ણ થતાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઉજવણી કરતા ગીતાબેન રાજેશભાઈ ઠક્કર
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા...
હમણાં થોડા દિવસો પહેલા લીંબડી જસ ખાટવા ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા સિરામિક બાબતે વિડિયો બનાવ્યો હતો જેમાં સિરામિક દ્વારા મોરબી અને ધારાસભ્યનું ગૌરવ વધાર્યું છે...
મોરબી: મોરબીના લીલાપર ગામની ચોકડી પાસે આશિર્વાદ સર્વિસ સ્ટેશન પાસે કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુકેશભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉ.વ.૪૨) રહે. નવાગામ...