- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના રોહિદાસપરામા યુવકને ધોકા વડે ફટકાર્યો 

મોરબી: મોરબીના રોહિદાસપરામા પાણીનો જગ ઘરે નાખી જવાનું કહેતા યુવક બીમાર હોવાથી ના પાડતા એક શખ્સે યુવકને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ...

હળવદમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપાયા 

હળવદ: હળવદ ટાઉનમાં ટીકર ફાટક ખાતેથી ઈંગ્લીશદારૂની હેરાફેરી કરતા ઈસમોને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફ પ્રોહીબીશન...

મોરબીના માનસર – વનાળિયા ગામે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં CHOની ભરતી કરવા માંગ કરાઈ

મોરબી: મોરબી તાલુકાના માનસર વનાળિયા ગામે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં CHOની ભરતી કરવા માનસર અને વનાળિયા ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને અને...

મોરબી: ત્રણ લાંચિયા સરકારી બાબુઓ ને સજા ફટકારતી મોરબી કોર્ટ

હળવદ ટીડીઓ અને બે તલાટીઓને લાંચ લેવા બદલ ચાર-ચાર વર્ષની કેદની સજા અને 20-20 હજારનો દંડ ફટકાર્યો મોરબીના ઇતિહાસમાં આજે સૌપ્રથમ વખત એક જ દિવસમાં...

હીટ વેવથી બચવા માટે જરૂરી પગલા અંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ

યોગ્ય તકેદારી રાખી લૂ લાગવાની અસરોથી બચી શકાય છે મોરબી જિલ્લા સહિત હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષા થઈ રહી છે અને આગામી દિવસો દરમિયાન પણ તાપમાન...

મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT એક્ટ હેઠળ સમીક્ષા યોજાઇ

સેક્સ રેશિયાનો દર જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી આજરોજ મોરબી જિલ્લા કલેકટરશ્રી કે. બી ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT ADVISORY COMMMITTEE ની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે...

મોરબી નિવાસી રેખાબેન પરમારનું દુઃખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી રેખાબેન મોહનભાઈ પરમાર તે કમલેશભાઈ પરમારના માતા, મિત પરમારના દાદીનું તારીખ 21-05-2024 ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...

મોરબી અવની ચોકડી પાસે રોડ ઉપર આવેલ દબાણ દૂર કરવા ચિફ ઓફિસરને રજૂઆત

મોરબી: મોરબી નગરપાલિકા વોર્ડ નં -૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ બનાવવામાં આવેલ અનધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા સ્થાનીકોની નગરપાલિકા ચીફ...

મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા & ભાટિયા પરિવાર દ્વારા યોજેલ કેમ્પમાં 81 દાતાઓએ રક્તદાન કર્યું

મોરબી: અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા...

મોરબી ઘટક-1ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

મોરબી આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં મોરબી-૧ ઘટકમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨...

તાજા સમાચાર

- Advertisement -spot_img