- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના જેપુર ગામે પતરા પરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ કાવઠીયા સેરા ખાતે કામ કરતી વખતે પતરા પરથી નીચે પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના કુબેરનગરમાં બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર -૧ માં પોતાના રહેણાંક મકાનમાં બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મનિષભાઇ ઉર્ફે...

અમરાપર રોડ પર જીજુ નદિમા ડુબી જતાં યુવકનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદિમા ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કેવલભાઇ દિનેશભાઇ ઝાપડા ઉ.વ-૧૮ રહે. ટંકારા ગોકુળનગર...

મોરબીના બેલા ગામેથી કારમાંથી ઈંગ્લીશ દારૂ – બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામેથી હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ - બીયર રૂ.૯૫૮૨૦ નો મુદામાલ...

વાંકાનેર શહેર નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના; કાર ચાલકે ડબલ સવારી પિતા-પુત્રના બાઇકને હડફેટે લેતાં પુત્રનું મોત 

અલ્ટો કાર ચાલકે પ્લેઝર બાઇકને હડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ. વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર નવાપરામાં વાસુકી દાદા...

સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર અને યોજનાઓનો લાભ મળે તે માટે વર્કશોપ યોજાયો

કલેકટર કે.બી. ઝવેરીએ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ...

મોરબીના ખારા કુવાની શેરીમાં આવેલ હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ ફટકારતાં શ્રદ્ધાળુઓની લાગણી દુભાય 

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની શેરીમાં 70 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે જે અહીંના સ્થાનિક તમામ લોકોને આસ્થાનું પ્રતિક...

માહિતી કચેરી મોરબીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ

મોરબી: શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા અને વિક્ષેપ અને માનવ મૂલ્યો માટે જોખમી પરિબળો સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૧...

કપાસના આગોતરા વાવેતર માટે ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ 

મોરબી: હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરુ થાય તેમ છે. કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે...

કલેકટર કે. બી. ઝવેરીની ઉપસ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવા શપથ ગ્રહણ કર્યા

આજે ૨૧ મે એટલે આતંકવાદ વિરોધી દિવસ, આજના દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓ...

તાજા સમાચાર

- Advertisement -spot_img