- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 212 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના પીપળી રોડ રોયલ પાર્ક પાસેથી ઈંગ્લીશ દારૂની ૨૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય...

મોરબીમાં પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબીની દિકરી હળવદ તાલુકાના દેવળીયા ગામે સાસરીયા હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ સાસરીયા...

હળવદના સુસવાવ ગામે રહેણાંક મકાનમાંથી 1.35 લાખના મતામાલની ચોરી

હળવદ: હળવદ માળીયા હાઈવે રોડ ઉપર સુસવાવ ગામની મોલાખુ સીમમા આવેલ વાડીના રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત ૧,૩૫,૦૦૦ ના મુદ્દામાલની...

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી પરાબજાર એસ.બી.આઈ. બેન્ક પાસે ગલ્લીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમા રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો પકડાયો

મોરબી: મોરબીના વીશીપરા કુલીનગર -૦૨ માંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી...

વાંકાનેર ખાતે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ

સમાજ વિશે વિવાદીત નિવેદન આપનાર રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા માંગ વાંકાનેર શહેર ખાતે આજરોજ રાજપૂત સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલા વિરુદ્ધમાં મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી, સમાજ...

વાંકાનેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં વાડીની ઓરડીમાં તીનપતીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.- ૨૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી ડો. પ્રિન્સ ફેફરે જન્મદીનની ઉજવણી કરી 

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૩૦ કેમ્પમા કુલ ૯૫૯૧ લોકોએ લાભ લીધો તેમજ ૪૨૩૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી શનાળા બાયપાસ લાયન્સનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ. ૪૭ રહે લાયન્સનગર શનાળા રોડ...

તાજા સમાચાર

- Advertisement -spot_img