- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના જાંબુડીયા ગામેથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પલ સિરામિક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમા અજાણી સ્ત્રીએ જન્મ છુપાવવા ત્યજી દીધેલ બાળકનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી મહેન્દ્રપરા શેરી નં -૦૧ પ્રકાશડેરી પાછળથી અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા ત્યજી દીધેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.  મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રપરા...

મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો

મોરબી:આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિ વંદના મહિલા સ્વયં સહાયતા સહિતના અન્ય કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૦૪ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૨૯ કેમ્પ માં કુલ ૯૩૦૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

ફ્રી નિદાન કેમ્પ: ન્યૂચંદ્રેશ સોસાયટી ખાતે આંખ ના તમામ રોગ નો કેમ્પ યોજાશે

મોરબીની ન્યૂચંદ્રેશ સોસાયટી ખાતે આગામી તા.૧૨ ને સોમવારે આંખ ના તમામ રોગ માટે સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત સાપોવડિયા સાહેબ ની"નેત્રદીપ આઈ હોસ્પિટલ" દ્વારા ફ્રી નિદાન...

મોરબીના લક્ષ્મીનગર નજીકથી શિકારી ગેંગ ઝડપાઈ

ગોળી મારી નીલગાયનો શિકારી કરતા હતા મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક શિકારી ગેંગ સક્રિય થઇ હોય અને નીલગાયનો શિકાર કરતા હોવાની બાતમીના આધારે મોરબી વનવિભાગની ટીમ...

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી કબીર શેરી સોની બજાર મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા...

મોરબી જિલ્લાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા "ધ્યેય મંત્રો મેં ઝલકતા,સ્વત્વ ભારત કા" કેલેન્ડર દ્વારા અધિકારીઓનું અભિવાદન. રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક...

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જ્યંતી નિમિત્તે તા.12 ફેબ્રુઆરીના રોજ સમગ્ર મોરબી જિલ્લામાં રજા જાહેર કરતું સામાન્ય વહીવટ વિભાગ

જવલંત ત્રિવેદી અધિક સચિવ (પ્રોટોકોલ) સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આગામી 12 ફેબ્રુઆરી ના દયાનંદ સરસ્વતી ની 200 મી જન્મ જયંતિ અંતર્ગત જાહેરનામું...

ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. 10-12 ફેબ્રુઆરીએ બે દિવસની રજા જાહેર કરાઈ

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ જન્મ જયંતી નિમિત્તે ટંકારા ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦-૦૨-૨૦૨૪ (શનિવાર) તથા તા. ૧૨-૦૨-૨૦૨૪ ને (સોમવાર)...

તાજા સમાચાર

- Advertisement -spot_img