- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

ટંકારા: મિતાણા ચોકડી નજીકથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: મિતાણા ચોકડી નજીકથી બીયર ટીન સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારાની મિતાણા ચોકડી નજીક આરોપી સુરેશ ઉર્ફે સુરો...

મોરબીના કાલીકા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની નવ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧૧ આઝાદ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૦૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

વાંકાનેરના રાતીદેવળી ગામે બે પરિવારો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

વાંકાનેર: વાકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભાયું ભાગનો મકાનનો પ્લોટ વેચાણ કરવા બાબતે બે પરિવારો વચ્ચે માથાકુટ થતા મારામારી થઈ હતી અને બાદમાં બંને પક્ષોએ...

મોરબીમાં યુવક સાથે 1.5 લાખની છેતરપિંડી કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

મોરબી: મોરબીમાં યુવકને બે શખ્સોએ ઈકો કાર ત્રણ લાખમાં વેચી યુવક પાસેથી ૧,૫૦,૦૦૦ લઇ બાકિની રકમ એક મહિના પછી આપવાનું નક્કી કરી ઈકો ગાડી...

મોરબી-રાજપર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે એકનું મોત

મોરબી: મોરબી રાજપર રોડ પર ધવલ ઓઈલ મીલની પાસે રોડ ઉપર પગપાળા જતા યુવકનાં પીતાને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકના પિતાનું મોત નિપજ્યું હતું....

મોરબીના દાદાશ્રીનગર ગામે રહેણાંક મકાનમાંથી રોકડ-દાગીના મળી 2.22 લાખના મતામાલની ચોરી

મોરબી: મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ.૨,૨૨,૫૦૦ ના મુદ્દામાલ માલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી...

મોરબી રવાપર રોડ સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાછળ પીધેલી હાલતમાં ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના રવાપર રોડ પર સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાછળ પીધેલી હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીના ગાળા ગામે કેરોવીટ ગ્લોબલ પ્રા.લિ. કંપનીમાં ગાડીના વ્હીલ નીચે આવી જતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં કેરોવીટ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એજેક્ષ મિક્ષરની ગાડીના વ્હીલ નીચે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ...

મોરબીમાં મહિલા પર ચાર શખ્સોનો હુમલો

મોરબી: મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્કમાં છોકરાઓ રમવા બાબતે આરોપી મહિલાએ યુવકની પત્નીને લાફા મારી ગાળો આપી હતી તેમજ અન્ય ત્રણ શખ્સોએ યુવક...

મોરબીમાં રાધે ક્રિષ્નાના મંદિર પર પથ્થર મારો કરનાર વિધર્મીની ધરપકડ કરાઈ 

મોરબી: મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિરમાં જ્યારે આરતી ચાલું હતી તે દરમ્યાન એક વિધર્મીએ મંદિરના દરવાજા ઉપર છુટા પથ્થરો માર્યા હતા.હ જેથી...

તાજા સમાચાર

- Advertisement -spot_img