Friday, May 22, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

ટંકારાના સરાયા ગામે હથીયાર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવી યુવકને ભારે પડી

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા યુવકે ભયનો માહોલ ઉભો કરીને પોતાના સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ આઈડી પર ગુપ્તી જેવુ ધારદાર હથીયાર સાથે પોસ્ટ વાયરલ કરતા...

હળવદમાં વ્યાજખોરો બેફામ: આધેડના દિકરાને છરી બતાવી પરિવારને પતાવી દેવાની ધમકી આપી કરી પઠાણી ઉઘરાણી

મોરબી જિલ્લામાં વ્યાજખોરીને ડામવા પોલીસની કોઈ કરીગરી કામ લાગતી નથી અને વ્યાજખોરો બેફામ ધાક ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મૂળ સુરેન્દ્રનગર...

માળીયાના જુનાં ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા; ૬ ફરાર 

માળીયા મીયાણા વિસ્તારના જુના ઘાંટીલા ગામમાથી બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિં રૂ. ૯૬,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે...

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલોએ સ્વચ્છતા સંદેશના વાઘા પહેર્યા

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતા ના સંદેશ આપતાભીંત ચિત્રો કંડારવામાં આવ્યા છે. સ્વચ્છતા હી...

19 નવેમ્બર સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના 8 ટાપુઓ પર પ્રવેશબંધી   

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં...

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા “સર્વ જ્ઞાતિ સમૂહ રાંદલ લોટા મહોત્સવ તથા મહાદુર્ગાપૂજા કાર્યક્રમ”નુ આયોજન

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે નવરાત્રી પૂરી થયા બાદ છેલ્લા સાત વર્ષથી મહાદુર્ગા પૂજા મહોત્સવ કરી રહ્યા છે...

મોરબીમાં બેન્ક એકાઉન્ટ હેક કરી રૂ. 24.34 લાખની છેતરપીંડી કરનાર બે ઈસમો રાજ્સ્થાનથી ઝડપાયાં

મોરબી : વ્હોટસએપમા RTO CHALLAN.Apk નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી બેંક એકાઉન્ટમાથી રૂ.૨૪,૩૪, ૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી/વિશ્વાસધાત કરતા આરોપીઓને રાજસ્થાન...

મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ...

16 સપ્ટેમ્બર, 2025 ના રોજ 66 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં આવ્યા, ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા  દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દિ ને કેન્સર માટેના...

મોરબીમા ગળેફાંસો ખાઈ મહિલાએ મોતને વ્હાલું કર્યું

મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા મહિલાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા...

આવતીકાલે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક ડોક્ટરની અથર્વ હોસ્પિટલ-મોરબી ખાતે રાહતદરે ઓપીડી યોજાશે

આવતીકાલ તા. 25 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન ડો. અચલ સરડવા (MS Orthopaedic) ની મોરબીની અથર્વ હોસ્પિટલ ખાતે રાહત...

તાજા સમાચાર