- Advertisement -spot_imgspot_img

ગુજરાત

કોરોના ઈફેક્ટ : ગુજરાત બોર્ડનો નિર્ણય, ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો…

કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો...

મોરબી જિલ્લામાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ, જાહેરનામુ પ્રસિધ્ધ…

મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું.... ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં...

01-01-2021 Epaper Chakravat News

View Full Screen

શિયાળામાં ડ્રાય હેરને કહો, અલવિદા ઘરે બનાવો આ હેર પેક અને બચાવો પાર્લરના ખર્ચા

  શિયાળામાં મોટાભાગની છોકરીઓની સમસ્યા ડ્રાય હેરની હોય છે. જેમ જેમ ઠંડો પવન ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, તેમ તેમ ત્વચા અને વાળ માટે...

મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19 લોકડાઉન નિયંત્રણની મુદત 31મી જાન્યુઆરી, 2021ની મધરાત સુધી વધારી

મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19 લોકડાઉન નિયંત્રણની મુદત 31મી જાન્યુઆરી, 2021ની મધરાત સુધી વધારી દીધી છે. ચીફ સેક્રેટરી સંજય કુમાર દ્વારા બુધવારે આ અંગેનો પરિપત્રક જારી...

મોદીએ રાજકોટમાં એઈમ્સ નો શિલાન્યાસ કર્યો. 2021 માટે મોદીએ આપ્યો નવો મંત્ર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (એઈમ્સ) નો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ કહ્યું...

31-12-2020 epaper Chakravat News

View Full Screen

30-12-2020 EPaper Chakravat News

View Full Screen

કચ્છની ધરા ધ્રુજી, 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છની ધરા ધ્રુજી,કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારે 9.46 વાગ્યની આસપાસ 4.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 26 કિલોમીટર...

સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઈમારત હોવાનું સંશોધનમાં બહાર આવ્યું

પ્રભાસતીર્થ સ્થીત સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઈમારત વડાપ્રધાન મોદીની સૂચનાથી IIT ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા કરાયેલું સંશોધન. https://youtu.be/hQjW3QbQ-eo

તાજા સમાચાર