મોરબી : રાજપર નિવાસી વિનોદભાઈ નરભેરામભાઈ વડગાસિયાનું અવસાન
મોરબી : રાજપર નિવાસી વિનોદભાઈ નરભેરામભાઈ વડગાસિયાનું તારીખ 27-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-9-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ મુકામે રાખવામાં આવ્યું છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)