કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઇકોફ્રેન્ડલી (માટી નાં ગણપતી ) નું વિતરણ કરવા માં આવશે.
વધુ માહિતી માટે સંપર્ક
નોંધ – આ વિતરણ થકી જે કાય પણ નફો થાય તે તમામ નફો કર્તવ્ય જીવદયા કેન્દ્ર નાં સેવા કાર્યો માં વાપરવા માં આવશે.
વધુ જુઓ
મોરબી : પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત ચાર ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
મોરબી: લોકસભાની ચુંટણી અનુસંધાને પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ મહિલા સહિત કુલ-૪ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોકલવામાં આવ્યા છે.
આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય. તે હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા...
ભાજપના ભુપત ભાયાણી વિરુદ્ધ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી
મોરબી: ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી નામના આગેવાને રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરતા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.
મળતી માહિતી મુજબ લોક્સભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ભાન ભુલીને સતાના મદમાં ક્ષત્રિય સમાજ...
ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ધામમાં થતા અનેકવિધ ધાર્મિક આયોજન અન્વયે આ વર્ષે...