મોરબી : આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા 09 જુલાઈ ના રોજ વિશ્વ પ્રસિધ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા નુ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે રથયાત્રા બપોરે 3 વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થયને ગાંધીચોક થી ઉમીયા સર્કલ થયને રવાપર ચોકડી પહોંચશે.રથયાત્રા મા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રા ની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થયને નગર ભ્રમણ પર નિકળશે જ્યાં ભક્તજનો દ્વારા ભગવાનજી નુ રથ ખેંચવામાં આવશે. રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રો મા ઉલ્લેખીત છે.આ અનેરા અવસર પર વડોદરા, જામનગર, રાજકોટ ના સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેન થી ભક્ત વિશેષ ઉપસ્થિત રહેશે.રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે ભોજન મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી છે. જગન્નાથ રથયાત્રા દર્શન તથા મહાપ્રસાદ નુ લાભલેવા મોરબી ના સમગ્ર ભક્તજનો ને આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા આમંત્રણ આપવામા આવે છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...