Friday, May 3, 2024

મૂળ કુંભારીયા ગામના વતની અને હાલ મોરબી નિવાસી કરશનભાઈ દેત્રોજાનું દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મૂળ કુંભારીયા ગામના વતની અને હાલ મોરબી રહેતા કરશનભાઈ નથુભાઈ દેત્રોજા (ઉવ.૭૫) નુ તા . ૧૯-૦૪-૨૦૨૪ ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

ઉત્તરક્રિયા/પ્રસાદ:- તા. ૨૭-૦૪-૨૦૨૪ ને શનિવારના રોજ સ્થળ નંદનવન એપાર્ટમેન્ટ ધર્મવિજય સોસાયટી વિજય પીચ, સરદારનગર સામે છાત્રાલય રોડ મોરબી ખાતે રાખેલ છે.

                   લી‌.

અશોકભાઇ કરશનભાઇ દેત્રોજા – ૯૭૨૭૬ ૩૦૦૮૦

રાજેશભાઇ કરશનભાઇ દેત્રોજા – ૯૮૭૯૪ ૯૨૩૮૫

રમેશભાઇ કરશનભાઇ દેત્રોજા – ૯૯૨૫૩ ૬૦૦૮૨

તથા દેત્રોજા પરિવારનાં જયશ્રી કૃષ્ણ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર