મનોદિવ્યાંગ બાળકો સાથે રહી પોતે પણ મનોદિવ્યાંગ બાળકો માટે પુનરવર્સન કેદ્ર દ્રારા પેપર બેગ, મીણબત્તી, ગરબા ડેકોરેશન ,માટી ના દીવડા તૈયાર કરવા માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલશે
સ્વીકૃતતા સાથે સમયસર ની યોગ્ય તાલીમ પદ્ધતિ મનો દિવ્યાંગ બાળક ને કેરવણી માં ખુબજ ઉપયોગી છે, તેનું ઉદાહરણ મોરબી માં જન્મેલા અને મોરબી માં રહી ઉછરેલા આ દિવ્યાંગ બાળક છે.રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની મોરબી નું ઞૌરવ વધારેલ ,મોડલિંગ,ફેશન વોક ,સ્પોર્ટ્સ માં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ પ્રતિભા બતાવી છે
જય ઓરિયા (ડાઉન સિન્ડ્રોમ ) છે. આ એક જિનેટિક સ્થિતિ છે, કોઈ રોગ નથી ,વાણી ભાષા નો વિકાસ ધીમો હોવા છતાં, સ્પેશિયલ ઓલિમ્પિક માં સ્ટેટ લેવલે દોડ માં નંબર મેળવેલ ,સમરકેમ્પ માં પણ ભાગ લીધેલ છે, માતા-પિતા વગર કોરોના કાળ માં 80 દિવસ રહી અનુકૂલન ક્ષમતા વિકસાવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી. દિવ્યાંગ બાળકો માં પણ દિવ્ય શક્તિઓ છુપાયેલી હોય છે.જરૂર છે માત્ર તેને સમજી તેની જરૂરિયાત મુજબ તાલીમ વ્યવસ્થા, પોષણક્ષમ વાતાવરણ પુરૂ પાડવાની
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...