દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા ઔષધિય રોપાનું નજીવાદરે વિતરણ ની શરૂઆત થઈ છે જેમા દુર્લભ તથા લુપ્ત થતી ઔષધી અને નક્ષત્ર વન રાશી વન ગ્રહ વન ના વિવિધ પ્રકારના રોપ ઉપલબ્ધ હશે
પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા તા. ૦૪-૦૭-૨૨ ના રોજ સવારે ૯ થી બપોરે ૧ અને સાંજે ૫ થી ૭ કલાક સુધી પરિશ્રમ ઔષધિ વન, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પટેલ એસ્ટેટ સામે, અજંતા કલોક પાસે, મોરબી રાજકોટ હાઈવે ખાતે વૃક્ષોનો સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે વધુ માહિતી મોબાઈલ નંબર 98791 27054 પર સંપર્ક કરવા જણાવ્યું છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...