મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ
મોરબી: આઠમી માર્ચ એટલે કે મહિલા દિન.. સમગ્ર વિશ્વમાં દરેક નારીને સન્માન મળે તે મહિલા દિવસ.. ભારતીય સંસ્કૃતિમાં નારીના સન્માનમાં ખૂબ જ મહત્વ આપ્યું છે..
આ અનુસંધાને 7th March, 2024એ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમ.પી શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી નેપકીન બર્નિંગ (disposal) મશીન તેમજ ૬૦ પેકેટ સેનેટરી પેડ અને ૧૪૦ સેનિટરી નેપકિન્સ, સેનિટરી નેપકીન વેડિંગ મશીન જે અગાઉ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આપવામાં આવી હતી એના માટે આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે..આ સેનેટરી નેપકીન બર્નિંગ (ડિસ્પોસલ) મશીન આપી વાતાવરણમાં પણ ફેલાતા પ્રદૂષણને પણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.
આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો..
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...