મોરબી નીવાસી લખમણભાઇ કડીવારનુ દુઃખદ અવસાન 

મોરબી નીવાસી લખમણભાઇ શીવાભાઈ કડીવારનુ તા.૦૭-૦૩ -૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. 

સદ્ગતનુ બેસણું તારીખ. ૧૦-૦૩-૨૦૨૫ ને સોમવારના રોજ સવારના ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે મોરબીના નાની કેનાલ રોડ પર આવેલ સનરાઈઝ પાર્ક ગેટ નં -૦૧ તુલસી પર્ણ એપાર્ટમેન્ટ મોરબી ખાતે રાખેલ છે.

નોંધ:- લોકિક પ્રથા બંધ છે/ તેમજ સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

                      લી…

ગં.સ્વ. મધુબેન લખમણભાઈ કડીવાર, વિપુલભાઈ લખમણભાઈ કડીવાર (પુત્ર), હિતેશભાઈ લખમણભાઈ કડીવાર (પુત્ર), સવજીભાઈ શીવાભાઈ કડીવાર (ભાઈ), મનસુખભાઈ શીવાભાઈ કડીવાર (ભાઈ)

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img