મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે સંત શિરોમણી શ્રી કેશવનંદ બાપુના આશીર્વાદથી નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આસો સુદ -૧૪ ને તારીખ ૮-૧૦-૨૦૨૨ને શનિવારના રોજ મહાન ઐતિહાસિક નાટક રાજા ભરથરીનુ આયોજન કરેલ છે. ધર્મના આ મહાન કાર્યક્રમમાં સહભાગી થવા સૌ ગૌ-ભક્તોને દિલેર દાતાઓના સહભાગી થવા પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.