મોરબી: મોરબીના કુબેરનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ પ્રફુલભાઇ હીંમતલાલ માટલીયા ઉ.વ.૬૨ રહે. મોરબી કુબેરનગર-૩ ત્રીલોકધામ વાળી શેરીવાળાનુ મોત પોતાના ઘરે તા.૨૯/૦૫/ ૨૦૨૪ ના રોજ કોઇ પણ વખતે એટેક આવતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)