Tuesday, May 19, 2026

મોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જતા ચાર વર્ષના બાળકનું મોત 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અનુભાઈ પરમારનો ચાર વર્ષીય બાળક પિયુષભાઈ કોઈ કારણોસર નાગડાવસ ગામે આવેલ તળાવમાં પડી ડૂબી જતા માસુમ બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img