Saurashtra University ખાતે યોજાયેલા 60માં પદવીદાન સમારોહમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સાયન્સ વિભાગની B.Sc. Microbiology ની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16% સાથે યુનિવર્સિટી ફર્સ્ટ તથા B.Sc. ફર્સ્ટ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ
વક્તૃત્વ સ્પર્ધામાં સામાજિક સંદેશ
પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા આયોજિત “મારા સપનાનું મોરબી” વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું માન વધાર્યું.
Navyug BBA COLLEGE ના સ્ટુડન્ટ્સ દ્વારા ફૂડ ફેસ્ટિવલ BBA કોલેજ ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા THE BITE CLUB ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં BBA કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવી એક ફૂડ કાર્નિવલ નું આયોજન કરી વ્યવસાયિક માર્ગદર્શન મેળવ્યું હતું
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર તથા સંવેદનશીલ નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે. આ તમામ સિદ્ધિ બદલ પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...