ઈંગ્લેન્ડના મહારાણી એલિઝા બેથના અવસાનના શોકમાં મોરબીનો ધ્વજ અડધી કાઠીએ

બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2 નું અવશાન થતા સરકારની સૂચના અન્વયે મોરબીના ઉમિયા સર્કલ પર આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરવામાં આવ્યો.

 

“હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ II, યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લ .નું તા..08 સપ્ટેમ્બર 2022 ના રોજ નિધન થયું હતું, જે પ્રસ્થાન કરાયેલ ડિગ્ટરીના આદરના નિશાન તરીકે, ભારત સરકારના નિર્ણય મુજબ 11.09.2022 ના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે તે મુજબ સમગ્ર ભારતમાં શોકના દિવસે, રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી લહેરાવવામાં આવશે તેવો હુકમ કરવામાં આવેલ છે..જે અનુસંધાને મોરબી ના ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવેલ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img