મોરબી ખાતે ૧ જુલાઈ થી અષાઢી બીજ નિમિત્તે ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા ” રાંકાજા ડેન્ટલ ક્લિનિક ” નામના નવા સોપાન નું શુભારંભ કરવામાં આવ્યું છે. ત્યારે આજ થી એક મહિના સુધી ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા તમામ દર્દીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવશે.
ડૉ. આશિષ રાંકજા એ ડેન્ટલ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. જામનગર સરકારી દાંતના દવાખાનાનો બહોળો અનુભવ તેમજ જામનગર ના જૂના અને જાણીતા દાંતના નિષ્ણાંત ડૉ. ભારત ધમસાણિયા (ઓમ દાત નુ દવાખાનુ) ને ત્યાં પણ બહોળો અનુભવ ધરાવતા ડૉ. આશિષ રાંકજાની સેવા હવે મોરબીમાં ઉપલબ્ધ છે.
ત્યારે આજથી મોરબીના રવાપર ચોકડી ખાતે આવલે બાલાજી કોમ્પલેક્ષના બીજા માળે “રાંકજા ડેન્ટલ ક્લિનિક” નું સુભારંભ થવા જઈ રહ્યું છે. ત્યારે આ અવસર પર આજ થી એક મહિના સુધી તમામ દર્દીઓને નિશુલ્ક સારવાર મળશે.
“રાંકજા ડેન્ટલ ક્લિનિક” ખાતે
આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢામાં તમામ રોગોનું સચોટ નિદાન. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, અતિ આધુનિક RVG મશીન વડે X-Ray પડવાની સુવિધા, તેમજ સડી ગયેલ દાંત, વાંકાચૂકા દાંત, ફેક્ચર થયેલ કે અડધા તૂટેલ દાંત ની ટ્રીટમેન્ટ, દાંત નું કવર, વધારે ઉગેલા દાંત ની સારવાર , પેઢા ની બીમારીઓ નું નિદાન , ઓછા ખુલતા મોઢા ની સારવાર , દાંત ની સફાય, પાન – માવા ના કારણે પડેલ ડાઘ ને દુર કરવા, દાંતના ચોકઠાં, આધુનિક બટન વાળી ફિક્સ બત્રીસી બેસાડવી, ડહાપણ દાઢ પાડવાની સુવિધા, દાંતનું બ્લીચીંગ , ટૂથ જ્વેલરી , બાળકોના દાંતની સારવાર ઉપરાંત દાંત તેમજ મોઢાને લગતી અન્ય ઘણી બધી સેવાઓ પણ મળવાની છે. ઉપરાંત “ડૉ.આશિષ રાંકજા” નો બહોળો અનુભવ પણ મળવાનો છે.
દાંતની તમામ સમસ્યાનું એક જ સમાધાન “રાંકજા ડેન્ટલ ક્લિનિક”.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...