સમાજ રત્ન ચીનુભાઈ મંજુલા ભીગીની મિત્ર મંડળના પ્રેસિડેન્ટ ડોલરબેન એન, કપાસી દ્વારા પાલિતાણામાં બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ વર્ગો જેવા કે સીવણ, ફેશન ડિઝાઇનિંગ, બ્યુટી પાર્લર, મહેદી, ડ્રોઈંગ, યોગ અને કોમ્પ્યુટર વગેરે ચલાવે છે અને સમાજ સેવાનું કાર્ય કરે છે. પાલિતાણાની બહેનો અને જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે તેમણે બાલઘરની મુલાકાત લીધી અને બાલઘરમાં ચાલતા NBG Scientist અંતર્ગત 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, ડ્રોન, વર્ચુયલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બેઝીક સાયન્સ, વિડિઓ પોર્ટલ, મ્યૂરલ આર્ટ વગેરે વિશે માહિતી મેળવી અને ત્યાંના બાળકો અને બહેનોને શિખવાવડવા માટે બાલઘર સાથે સહમત થયાં.
બાલઘર દ્વારા NBG Scientist પોર્ટલ પર દુનિયાના કોઈપણ છેડે રહેલ જૈન સમાજના બાળકો પાલિતાણામાં મેળવે છે તે જ્ઞાન મેળવી શકશે.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...