મોરબી: સોમનાથ પાર્ક સોસાયટી ખાતે અક્ષત કળશનું ઉમળકાભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું

હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે મોરબીનાં મહેન્દ્રનગરની સોમનાથ પાર્ક સોસાયટી ખાતે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

જેમાં બહોળી સંખ્યામાં સોસાયટીનાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો યાત્રા માં ઉપસ્થિત રહ્યા હતાં અને ખાસ કરીને મહિલાઓ દ્વારા રાસ ગરબા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img