Sunday, April 28, 2024
- Advertisement -spot_img

TAG

chakravatnews

માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ 2021 : કોરોનાના કારણે સ્ત્રીઓની માસિક ધર્મની સાઈકલમાં થયું પરિવર્તન

સ્ત્રીને હમેશા સહનશક્તિની એક મૂર્તિ તરીકે જોવામાં આવી પરંતુ કોરોનાના સમયમાં સ્ત્રીઓની શારીરિક અને માનસિક દશા બગડી હોવાનું તારણ મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાઢી શકાય. આ...

તાઉતે વાવાઝોડા પછી સર્વે કરવા દિલ્લીથી અમરેલી આવેલી ટીમ ખેડૂતો-માછીમારો સાથે વાતચીત કર્યા વગર જ રવાના !

ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્લીથી આવેલી કેંદ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ...

આ નિયમો 1 જૂનથી બદલાશે, Google અને YouTube ની આ સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે !

1 જૂન, 2021થી ટેકનોલોજીની દુનિયામાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેનાથી વપરાશકર્તાઓને મોટો ફટકો પડી શકે છે. મતલબ કે વપરાશકર્તાઓએ ગૂગલ ફોટોની...

કેન્દ્રએ કહ્યું- ગંભીર કિસ્સાઓમાં વ્હોટ્સએપે અમને જાણકારી આપવી જ પડશે;ગૂગલ નવા નિયમોનું પાલન કરશે, ટ્વિટરએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો 3 મહિનાનો વધારાનો સમય !

ભારતમાં ચાલી રહેલા કોઇપણ અંગત ઓપરેશન અહીંયાના કાયદાનો ભાગ છે. વ્હોટ્સએપ દ્વારા ગાઇડલાઇનનું પાલન ન કરવું એટલે આ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરવા સમાન છે....

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરનો આતંક, સવા બે લાખનું ચાર માસમાં 14.50 લાખથી વધુનું વ્યાજ વ્યાજખોર દ્વારા વસુલ કરવામાં આવ્યું !

જામ ખંભાળીયામાં પરેશ ટ્રેડિંગ નામની કંપનીનો શો રૂમ ધરાવતા અને શ્રીજી સોસાયટીમાં રહેતા અભી નિલેશ કુંડલીયાએ વ્યાજખોરના આતંક સામે પોલીસ ફરિયાદ નોંધાવી , સવા...

ગુજરાતમાં સારા ભાવે વેચાતી કેસર કેરી વાવાઝોડાના લીધે પ્રતિ કિલો 4 રૂપિયાથી 20 રૂપિયામાં વેચાઈ રહી છે

ફળોના રાજા અને સૌરાષ્ટ્રની સોડમ ગણાતી કેસર કેરીને આ વર્ષે તાઉતે વાવાઝોડા અને કોરોના નડી ગયો. કોરોના મહામારીના કારણે નિકાસમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી...

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

યલો ફંગસ, બ્લેક અને વાઈટ ફંગસથી વધુ જોખમી હોઈ શકે છે,જાણો તેના ફેલાવાના કારણો અને લક્ષણો !

બ્લેક એન્ડ વ્હાઇટ ફૂગ પછી હવે યલો ફૂગના પ્રવેશથી ડોકટરોની ચિંતા વધી ગઈ છે. ગાઝિયાબાદમાં યલો ફૂગના દર્દીમાં તેની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ કહ્યું...

તાજા સમાચાર

- Advertisement -spot_img